Our website uses necessary cookies to enable basic functions and optional cookies to help us to enhance your user experience. Learn more about our cookie policy by clicking "Learn More".
Accept All Only Necessary Cookies

MayaBhai Ahir সম্পর্কে

MayaBhai অ্যাপ্লিকেশন নতুন সর্বশেষ গুজরাটি ভিডিও Git জন্য একচেটিয়াভাবে হয়.

In this application Mayabhai ahir all video songs available.

Santvani, Raas-Garba,Prabhatiya,Prahin-Arvachin Bhajan, Gopi kishan ras ,Krishna raas, Dramas,Lok dayro,Lok sahity, Bhakti Sangit, Rama mandal, Prayers,sangit Rupako Prathna, natako ,Garba ras Lok Sahitya, Lok dayra are various kinds of Music Genre which populate the Saurashtra Music in the world.

gujarati dayro santvani gujarati bhajan video bhajan lok dayra shivratri santvani and Toraniya parab dham fuul santvaani dayro full track video bhajan gjarati video gujarati sangit other etc.

માયાભાઈ આહિર

-પરખ : લોક સાહિત્ય અને

ભજનનો હરતો ફરતો ભંડાર એટલે

માયાભાઈ આહિર. મુળનામ

માયાભાઈ વિરાભાઈ આહિર, જન્મ

તા.૧૬-૦૫-૧૯૭૨, જન્મ સ્થળ :

મહુવા તાલુકાના બોરડા ગામ

પાસેનો આહિરોનો નેસ, કુંડવી

ગામ, પ્રાથમિક અને માધ્યમિક

૧૦ ધોરણ સુધીનું જ ભણતર

અનુક્રમે

કુંડવીમાં-બોરડામાં અને

ભાવનગરની આલ્ફ્રેડ

હાઈસ્કૂલમાં લીધું. ભણતર

પછીનું ગણતર તેણે

લોકસાહિત્યના ડાયરામાંથી

મેળવ્યું. જન્મે ભલે ચારણ

નહીં પણ જીભનાં ટેરવે ‘માં

સરસ્વતી’નો વાસ એવો કે લોક

સાહિત્યની ખળખળ વહેતી ગંગા

જ જોઈ લ્યો.

લોકસાહિત્યની શરૂઆત: સૌ

પ્રથમ લોકસાહિત્યનો

કાર્યક્રમ મહુવાનાં આંગણે

અને બીજો કાર્યક્રમ

ભાવનગરમાં કર્યો, અને તેની

સુવાસ ગુજરાત અને ભારતના

સીમાડાઓ વટાવી પરદેશમાં પણ

પહોંચી.

આ ક્ષેત્રનું ખેડાણ :

છેલ્લા ૧૨ વર્ષમાં ૩૦૦૦

જેટલા કાર્યક્રમો આપી

ચૂકયા છે. ભારતના મોટાભાગના

પ્રાંતો ઉપરાંત ઈંગ્લેન્ડ,

;યુ.એસ.એ.,

આફ્રિકા, કેનેડા અને

દુબઈમાં કાર્યક્રમો આપી

ચૂકયા છે.

લોક સાહિત્ય વિષેનો

અભિપ્રાય : લોક સાહિત્યના

ચોરાએ માણસ બનાવવાની જે

વાતો આપી છે તે આધ્યાત્મિક

ફિલોસોફી ગ્રંથોથી પણ ઉપર

છે. કલાકારો લોક સાહિત્યને

જીવાડતા નથી પણ લોક સાહિત્ય

કલાકારોને જીવાડે છે. તાલ,

સૂર અને સ્વરનો ત્રિવેણી

સંગમ એટલે લોક સાહિત્યની

ગંગા-યમુના અને સરસ્વતી છે.

અને એટલે જ તેઓ માને છે કે

ભલે લોક સાહિત્યકારો માથે ન

હોય નળીયા તો પણ તેને તો

ડાયરો એટલે મોજે દરિયા.

વિચારમંત્ર : લોક

સાહિત્યના કાર્યક્રમો

દ્વારા દેશ-દાઝ ઉભી કરવી,

ભારતીય સંસ્કૃતિની સેવા

કરવી, ભારતની એકતા,

અખંડીતતા જાળવી રાખવા, લોક

સાહિત્યના વારસાની જાળવણી

કરતા-ગાતા અને વહેતા રહેવું

એ જ જીવનમંત્ર છે.

લોક કલાકારોને સંદેશો :

સૌરાષ્ટ્રની ભાતગિળ લોક

સાંસ્કૃતિનું જતન કરવા

માટે તેની સાચી પરખ કેળવવી

અને તેના સથવારે જીવનમાં

આગળ વધવું.⁠⁠⁠⁠

সর্বশেষ সংস্করণ 1.6 এ নতুন কী

Last updated on Feb 17, 2020

Bug fix

অনুবাদ লোড হচ্ছে...

অতিরিক্ত অ্যাপ তথ্য

সাম্প্রতিক সংস্করণ

MayaBhai Ahir আপডেটের অনুরোধ করুন 1.6

আপলোড

محمد صالح

Android প্রয়োজন

Android 4.0.3+

আরো দেখান

MayaBhai Ahir স্ক্রিনশট

মন্তব্য লোড হচ্ছে...
ভাষা
APKPure সাবস্ক্রাইব করুন
সেরা অ্যান্ড্রয়েড গেমস এবং অ্যাপ্লিকেশনগুলির প্রাথমিক রিলিজ, সংবাদ এবং গাইডগুলিতে অ্যাক্সেস পাওয়ার জন্য প্রথম হন।
না ধন্যবাদ
নিবন্ধন করুন
সফলভাবে সাবস্ক্রাইব!
আপনি এখন এপকপুরে সাবস্ক্রাইব করেছেন।
APKPure সাবস্ক্রাইব করুন
সেরা অ্যান্ড্রয়েড গেমস এবং অ্যাপ্লিকেশনগুলির প্রাথমিক রিলিজ, সংবাদ এবং গাইডগুলিতে অ্যাক্সেস পাওয়ার জন্য প্রথম হন।
না ধন্যবাদ
নিবন্ধন করুন
সাফল্য!
আপনি এখন আমাদের নিউজলেটারে সাবস্ক্রাইব করেছেন।