Shree Zalawad Jain Samaj Surat

Shree Zalawad Jain Samaj Surat

ARHAM COMPUTERS
2023年08月22日
  • 6.0

    Android OS

このShree Zalawad Jain Samaj Suratについて

ઝાલાવાડ એટલે અત્યાર નો સુરેન્દ્રનગર જિલ્લો અよろしくお願いします。

ઝાલાવાડમાંથી સુરત આવીને સ્થાઈ થયેલા ઘણા કુટુ ંબો છે。 એકબીજાને મદદરૂપ થવાની તથા પરસ્પર ઉપયોગી થઈ સહ યોગ આપવાની ભાવનાએ તા。 ૨૪/૭/૧૯૮૨ શનિવારે શ્રી વાડીભાઈ શાહ、શ્રી કાંતિ લાલ અજમેરા、વકીલશ્રી ઉજમશીભાઈ શાહ、શ્રી નટુભાઈ ધ્રુવ、શ્રી、વિનયભાઈ、વોરા、ડૉ。 મુગટલાલ બાવીસી、શ્રી લક્ષ્મીકાંત શાહ、શ્રી રસ િકભાઈ શાહ、શ્રી શરદભાઈ શાહ、શ્રી મનહરભાઈ શાહ、શ્ર ી ધરમચંદભાઈ ખાટડીયા、શ્રી પંકજભાઈ શાહ、શ્રી નવિ નભાઈ પારેખ વગેરે એ સુરત માં વસતા ઝાલાવાડી જૈનો ના ત્રણેય ફિરકાઓનો સમાવેશ કરતા શ્રી ઝાલાવાડ જ ૈન મિત્ર મંડળ、સુરત ની સ્થાપના કરી。 શ્રી વાડીભાઈ શાહને પ્રથમ પ્રમુખ બનવાનું સદભા ગ્ય સાંપડ્યું。

શ્રી ઝાલાવાડ જૈન મિત્ર મંડળ、સુરત માં તપસ્વી બ હુમાન、વિદ્યાર્થી સન્માન、વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ ્ત કરનાર નું સન્માન、યાત્રા પ્રવાસ、જુદી જુદી હどうぞ。 ઘણા નામી અનામી સભ્યો એ મંડળ ની પ્રવૃત્તિ અને પ . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .

ફક્ત રૂ。 ૧૧૬૧/- જેવી નજીવી આજીવન ફી માં શરૂ કરેલું મંડળよろしくお願いします。 તે સમય દરમિયાન સમાજની ઓફીસ લેવાનું આયોજન કરવા માં આવ્યું。 આપણા મિત્ર મંડળ પાસે પાન નંબર કે રજીસ્ટર્ડ બં ધારણ ન હોવાથી શ્રી ઝાલાવાડ જૈન સમાજ、સુરત ના નામ ે નવું બંધારણ બનાવીને ચેરિટી કમિશનર ની ઓફીસ મા ં પાસ કરાવ્યું。 80 G の重量を測定します。 51 、 、 、 、 、 、 、 、 、 、 51000/- ટ્રસ્ટ ફંડ માં લેવામાં આવ્યા。 46 件のコメントがあります。 આ ઉપરાંત ઘણા સભ્યો પાસેથી મોટું દાન મેળવવા મા ં આવ્યું。 આમ આપણા ફંડમાંથી અને મોટા દાતાઓના સહકારથી નરી માન પોઇન્ટ、ચોથે માળે、સિટીલાઈટ માં સમાજની ઓફિસ લેવામાં આવી。 અને સમાજની ઑફિસ નું સપનું સાકાર કરવામાં આવ્યુ ં。

શરૂઆત માં શ્રી મનીષભાઈ ગાંધી તરફથી મળેલ દાન મ ાંથી સતત ત્રણ વર્ષ સુધી વિદ્યાર્થીઓ ને નોટબુક વ િતરણ કરી શક્યા છીએ。

શ્રી હેમેન્દ્રભાઈ શાહે સતત પાંચ વર્ષ સુધી સ્વありがとうございます。

કોરોનાકાળ દરમિયાન આપણા સમાજના જરૂરિયાતમંદ સ ભ્યો ને રૂ。 ૩૫૦૦/- ની સહાય આપી શક્યા છીએ。

સમસ્ત જૈન સંઘ ની યોજના માં આપણા સમાજના જરૂરિયありがとうございます。 ૧૫૦૦૦/- જેવી માતબર રકમ આપવામાં આવી હતી તે યોજના . . . . . . . . . . . . . . . . . ૧૫૧૦૦૦/-આપવામાં આવ્યા હતા。

બોટાદ પાંજરાપોળ માં આગને કારણે મોટું નુકશાન થ યું હતું。 આપણા સભ્યોને WhatsApp દ્વારા દાન માટે અપીલ કરવામાં આવ ીહતી。 આપણા સભ્યો એ આ અપીલ ને ખૂબજ સરસ પ્રતિસાદ આપતા આ પણેરૂ。 ૯૫૦૦૦/- જેવી મોટી રકમ બોટાદ પાંજરાપોળ ને આપી શક ્યા છીએ。

આમ આપણો સમાજ નવી નવી પ્રવૃત્તિઓ કરી શકવાને સક ્ષમ રહ્યો છે。 અને હજુ પણ ઘણી સામાજિક પ્રવૃત્તિ થઈ શકે તે માટ ેઆપણો સમાજ પ્રયત્ન કરી રહ્યો છે。

もっと見る

最新バージョン 1.0.0 の更新情報

Last updated on 2023年08月22日
Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!
もっと見る

ビデオとスクリーンショット

  • Shree Zalawad Jain Samaj Surat ポスター
  • Shree Zalawad Jain Samaj Surat スクリーンショット 1
  • Shree Zalawad Jain Samaj Surat スクリーンショット 2
  • Shree Zalawad Jain Samaj Surat スクリーンショット 3
  • Shree Zalawad Jain Samaj Surat スクリーンショット 4
  • Shree Zalawad Jain Samaj Surat スクリーンショット 5
  • Shree Zalawad Jain Samaj Surat スクリーンショット 6
  • Shree Zalawad Jain Samaj Surat スクリーンショット 7
APKPure アイコン

APKPureアプリで超高速かつ安全にダウンロード

Android で XAPK/APK ファイルをワンクリックでインストール!

ダウンロード APKPure
thank icon
We use cookies and other technologies on this website to enhance your user experience.
By clicking any link on this page you are giving your consent to our Privacy Policy and Cookies Policy.
Learn More about Policies